Posts

ABOUT CPU

Image
  સબંધ બોલીને બગાડવા કરતાં ચૂપ રહીને તેને થોડો સમય આપવો વધારે સારો છે.... સંબંધો જીવન કરતાં વધારે મહત્વનાં નથી.  એકબીજા વચ્ચે વધારે પડતાં મન-ભેદ થઈ જાય અને તેના કારણે જ્યારે મતભેદ ઊભા થાય છે ત્યારે વાતને વધારવા  ચૂપ રહીને થોડા સમય માટે દૂરી લાવવી વધારે સારી છે.  મનમાં જે ભરાયું હોય તે બોલીને સંબંધોનો અંત ના લાવવો જોઈએ.  જો થોડો સમય મનને શાંત રાખીને સમય ઉપર થોડું છોડી દઈશું તો બગડેલો સબંધ આપોઆપ સારો થઈ જાય છે. CLICK HERE :- PDF DOWNLOAD CLICK HERE